ઘરશાળા માસિકનો મે ૨૦૧૮નો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. આ માસના અંકમાં શ્રી જશીબેન નાયકની “સ્મરણયાત્રા”ની આગલી કડી તથા શ્રી નારાયણ દેસાઇનો “આબેડકર તથા ગાંધી : કેટલીક ગેરસમજુતીઓ દૂર કરીએ” જેવા રસપ્રદ લેખ સામેલ છે.
ઘરશાળા માસિકનો મે ૨૦૧૮નો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. આ માસના અંકમાં શ્રી જશીબેન નાયકની “સ્મરણયાત્રા”ની આગલી કડી તથા શ્રી નારાયણ દેસાઇનો “આબેડકર તથા ગાંધી : કેટલીક ગેરસમજુતીઓ દૂર કરીએ” જેવા રસપ્રદ લેખ સામેલ છે.