શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ગાંધી-જયંતિની ઉજવણી

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ગાંધી-જયંતિની ઉજવણી

શેઠ અ.હ.સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ  નિમિત્તે  પ્રભાતફેરીનું આયોજન. દાંડીકૂચ – નાટક, ગાંધી વિચારોની રજૂઆત, સ્વચ્છતા અભિયાન, વક્તૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ગાંધીજીને પ્રિય ભજનો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું

Read Me

બાલ વિહારમાં ગાંધી જયંતી

બાલ વિહારમાં ગાંધી જયંતી

  બાલ વિહારમાં તારીખ ૨જી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૧૫૦મી  ગાંધી જયંતી નિમિત્તે શાળાના સફાઈ  અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આચાર્યશ્રી તથા શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ઉત્સાહ તથા આનંદ પૂર્વક શાળાના બાગનાં ક્યારા સાફ કર્યા, છોડવાને પાણી પિવડાવ્યું તથા બાગના ઘાસમાંથી કચરો વીણ્યો.

Read Me