શેઠ અ.હ.સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે પ્રભાતફેરીનું આયોજન. દાંડીકૂચ – નાટક, ગાંધી વિચારોની રજૂઆત, સ્વચ્છતા અભિયાન, વક્તૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ગાંધીજીને પ્રિય ભજનો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું