મુ. શ્રી જશીબહેન નાયક “શતાબ્દી વંદના” તથા સરસ્વતી વિદ્યામંડળ- “અમૃત પર્વ”ની શુભેચ્છા રેલી

તારીખ ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ  મુ. શ્રી જશીબહેન નાયકે ૧૦૦ વર્ષ પૂરા કરી ૧૦૧માં વર્ષમાં પ્રવેશ કર્યો. સાથે-સાથે સરસ્વતી વિદ્યામંડળ સંસ્થા ૭૪ વર્ષ પૂરા કરી ૭૫માં વર્ષમાં પ્રવેશે છે. આ બન્ને પ્રસંગની ઉજવણી નિમિત્તે  સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વાહન-રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્તુત છે આ પ્રસંગના કેટલાક ફોટોગ્રાફ. પ્રસંગનો વિગતવાર અહેવાલ અહીં વાંચો.