જે.એન.બાલિકા રિયુનિયન-૨૦૧૯

જે.એન.બાલિકા રિયુનિયન-૨૦૧૯

ઈ.સ. ૧૯૪૪માં સ્થપાયેલી સરસ્વતી વિદ્યામંડળે આજે ૭૫ વર્ષની સફર પુરી કરવા જઈ રહ્યું છે. ૭૫ વર્ષની સફરમાં સરસપુર અને અસારવા વિસ્તારમાં અનેક બાળકો શિક્ષણ લઈ ચૂક્યા છે. અમારા આદ્યસ્થાપક પદ્મશ્રી ડા. રઘુભાઈ નાયક તથા ૧૦૧ વર્ષની ઉંમરે મુ.શ્રી જશીબેનનું માર્ગદર્શન અમને સૌને મળતું રહે છે. સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત જે.એન. બાલિકા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ સંગઠિત થઈ રીયુનિયન તા. 24 ફેબ્રુઆરી 2019ને રવિવારના રોજ યોજ્યું હતુ. જેમાં […]

Read Me

૭૦મો પ્રજાસત્તાક દિન- ૨૬/૦૧/૨૦૧૯

૭૦મો પ્રજાસત્તાક દિન- ૨૬/૦૧/૨૦૧૯

૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે ડૉ.રઘુભાઇ નાયક શિક્ષણ સંકુલમાં આવેલ બધી જ શાળાઓએ સાથે મળીને ૭૦મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે , શાળાના ભૂતપૂર્વ સારસ્વત અને ગુજરાતના જાણીતા રીટાયર્ડ Dy.S.P. શ્રી તરુણભાઇ બારોટ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળ તેમજ બધીજ શાળાનાં બધાજ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે એ હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Read Me

શૈક્ષણિક પ્રવાસ -૨૦૧૮

શૈક્ષણિક પ્રવાસ -૨૦૧૮

આપણી શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલય, દ્વારા તારીખ ૨૪/૧૨/૨૦૧૮ ને શુક્રવારના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ , જેમા શાળાનાં પાંચ શિક્ષકમિત્રો તથા એક સેવકભાઇ સાથે ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૧૧૨ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રવાસ દરમિયાન શારણેશ્વર મંદિર, પોલો ફોરેસ્ટ (વિજયનગરની પોળો), પૌરાણિક જૈન મંદિર, વણાજ ડેમ, વિરેશ્વરમંદિર, ઇડરીયોગઢ અને છેલ્લે ગિયોડ અંબાજીમાંના મંદિર થઇ, થાકી-પાકી રાત્રે ૧૧.૦૦ કલાકે શાળામાં પરત આવ્યા […]

Read Me