શ્રીમતી જશીબેન નાયક શિક્ષણ સંકુલ નામકરણ અને સન્માન સમારોહ

શ્રીમતી જશીબેન નાયક શિક્ષણ સંકુલ નામકરણ અને સન્માન સમારોહ

  સરસ્વતી વિદ્યામંડળના વડીલ, અસારવા વિદ્યાલયના પ્રથમ આચાર્ય અને વિદ્યામંડળના પ્રમુખ મુ.શ્રી. જશીબેન નાયકની જન્મ શતાબ્દી નિમિત્તે અને સરસ્વતી વિદ્યામંડળ ૭૫માં વર્ષમાં પ્રવેશે ત્યારે અમૃતપર્વની પૂર્વ સંધ્યાએ તા. ૧૧-૧૨-૦૧૮ના રોજ અસારવા શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)ના પટાંગણમાં ગૌરવશાળી કાર્યક્રમ યોજાઇ ગયો. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજયના ના પૂર્વ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીયશ્રી આનંદીબેન પટેલ હતા. અતિથિ વિશેષ તરીકે આઇ.ટી.આઇ. ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી સુધીર […]

Read Me

રમતોત્સવ સરસ્વતી કુમાર શાળા નં – ૧

રમતોત્સવ સરસ્વતી કુમાર શાળા નં – ૧

  અમારી શાળા સરસ્વતી કુમાર શાળા નં-૧ માં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ તા.૬ , ૭ , ૮ ફ્રેબુઆરી ૨૦૧૯ એ યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિગત રમતમાં શ્રેણી ૬ , ૭ , ૮ નાં ૪૩૨ વિદ્યાર્થીઓએ અને સાંધિક રમતમાં કુલ ૪૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા. ૦૬/૦૨/૨૦૧૯ ને બુધવારે રમતોત્સવ શરૂ થયો, તે દિવસે મહેમાનશ્રી માઇકલભાઇ પોલ , જ્યોતિન્દ્રભાઇ દવે , સજુભા […]

Read Me

ધોરણ-૧૦ શુભેચ્છા કાર્યક્રમ

ધોરણ-૧૦ શુભેચ્છા કાર્યક્રમ

તારીખ ૪/૦૨/૨૦૧૯ ના રોજ શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં , જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઇ પટેલ ( ઉ.મા.શિક્ષક) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે હતા. સૌ વિદ્યાર્થી મિત્રો સારુ પરિણામ મેળવે, તે માટે સૌના તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી. શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.   

Read Me

વિનીત વિદાય-૨૦૧૯

વિનીત વિદાય-૨૦૧૯

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયનાં ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૨/૦૨/૨૦૧૯ ના રોજ વિનીત વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી ડૉ. કમલેશભાઇ પટેલ (સંયોજક શ્રી, મહાદેવભાઇ દેસાઇ સમાજ સેવા કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ)  ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લઇ  રહેલા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન શ્રી તથા શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી      

Read Me