વિનીત વિદાય-૨૦૧૯

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયનાં ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૨/૦૨/૨૦૧૯ ના રોજ વિનીત વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી ડૉ. કમલેશભાઇ પટેલ (સંયોજક શ્રી, મહાદેવભાઇ દેસાઇ સમાજ સેવા કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ)  ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લઇ  રહેલા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન શ્રી તથા શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી