સરસ્વતી કુમાર શાળા નં- ૨, ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ તા.૧૫/૭/૧૯ ને મંગળવારે અમારા કાર્યક્ર્મનું આયોજન કર્યુ હતું. જેમા, સરસ્વતીપૂજન જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન વિદ્યાર્થીસંઘ અને સોગંધવિધિ ગુરૂપૂર્ણિમા આ કાર્યક્રમમાં મહેમાનમાં જૂના શિક્ષક શ્રી કુંદનબેન અને શ્રી ઇલાબેન આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી પૂજનનું મહત્વ જેની માહિતી શ્રી સરોજબેને આપી હતી. ત્યારબાદ જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન જેની માહિતી શ્રી જયશ્રીબેને આપી હતી. જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માનમાં દરેક વર્ગમાં […]