સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી. પ્રાર્થના શ્રી તરૂબેન તથા સંગીતવૃંદ દ્રારા રજૂ કરવામાં આવી. જેના શબ્દો હતા …’માં સરસ્વતી શારદે’. પ્રાર્થના બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. ૧૫ મી ઑગસ્ટ:- ૭૨ મો સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઑગસ્ટ વિશે શ્રી જીગીશાબેને બાળકોને માહિતગાર કર્યા. ત્યારબાદ શાળાના બાળકો દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી. તથા ‘વંદેમાતરમ’, ‘ઝંડાગીત’ અને રાષ્ટ્રગીત ગાઇ ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી તરુબેન, […]

Read Me