શ્રી રસિકભાઈ રાવળ રચિત “મારાં સરસ્વતીનાં સંસ્મરણો” આપણી વેબસાઇટ પર
સરસ્વતી વિધામંડળ નો પંચોતેર વર્ષ થી પણ જુનો ગૌરવ પ્રદ ઇતિહાસ છે. આ વર્ષો દરમ્યાન અનેક આચાર્યો, શિક્ષકો, કાર્યકરો, વિદ્યાર્થી સંસ્થા માં આવ્યાં, વિકસ્યાં, અને વિસ્તર્યા
આમાંના એક શિક્ષક શ્રી રસિકભાઈ રાવલે(૧૯૭૦થી ૧૯૮૦) તેમના સરસ્વતી ના સંસ્મરણો પુસ્તક દ્વારા રજૂ કર્યા છે. તે સમય ના સહ-કાર્યકરો અને સરસ્વતીના આગેવાનો અને સરસ્વતી ના સમગ્ર ભાવાવરણ ને લાગણીસભર ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે.
અમે આ સંસ્મરણોને વેબસાઇટ ઉપર મૂકવામાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. પુસ્તક વાંચવા માટે અહીં ક્લિક કરો અથવા સંસ્મરણો પેજની મુલાકાત લો.