સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનાં કર્મયોગી ભાઇ- બહેનોનું વ્યક્તિત્વ વિક્સે અને રોજીંદા શૈક્ષણિક કાર્યોમાં સતત નવા અભિગમો કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખી દર વર્ષે શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે શિક્ષકોની શિબિરનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પૉલિટેકનિક, સેકટર- ૨૨, તારીખ :- ૭,૮,૯ મે ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યુ હતું. પ્રસ્તુત છે, શિબિરનો વિસ્તૃત અહેવાલ