શૈક્ષણિક શિબિર, ૨૦૨૨

શૈક્ષણિક શિબિર, ૨૦૨૨

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનાં કર્મયોગી ભાઇ- બહેનોનું વ્યક્તિત્વ વિક્સે અને રોજીંદા શૈક્ષણિક કાર્યોમાં સતત નવા અભિગમો કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખી દર વર્ષે  શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે  શિક્ષકોની શિબિરનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પૉલિટેકનિક, સેકટર‌- ૨૨, તારીખ :‌‌- ૭,૮,૯ મે ૨૦૨૨ ના રોજ   કરવામાં આવ્યુ હતું. પ્રસ્તુત છે, શિબિરનો વિસ્તૃત  અહેવાલ

Read Me