વૃક્ષારોપણ – 2023

વૃક્ષારોપણ – 2023

૨૪ જુન ૨૦૨૩ ના રોજ સરસ્વતી વિદ્યામંડળ, ઝેડ-કેડ ફાઉન્ડેશન તથા રેડિયો મિર્ચી – ગ્રીન યોદ્ધાના સહયોગથી સરસપુર કેમ્પસ ખાતે વૃક્ષારોપણ અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, સરસ્વતી વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઇ દવે, ટ્રસ્ટીશ્રી ઉપેન્દ્રભાઇ પટેલ, શ્રી ગણેશભાઇ ચૌહાણ, સરસપુર કેમ્પસ ડાયરેક્ટર કે.ડી. પટેલ, ઝેડ-કેડ ફાઉન્ડેશનના ચેરપર્સન મનીષ પટેલ, કૃપલ પટેલ, રેડિયો મિર્ચીના આર. જે. કૃતાર્થ, સરસપુર વોર્ડ પ્રમુખ ધીરુભાઇ બારોટ, […]

Read Me

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – સરસપુર કેમ્પસ

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – સરસપુર કેમ્પસ

સરસ્વતી વિદ્યામંડળ સરસપુર કેમ્પસમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને સરસપુર, બાપુનગર વિસ્તારના સક્રિય કાર્યકર એડવોકેટશ્રી અતુલભાઇ ઘાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃતપર્વ નિમિત્તે સંચાલક મંડળના સભ્ય શ્રી ઉપેન્દ્રભાઇ પટેલ અને શ્રી ગણેશભાઇ ચૌહાણ તેમજ સરસપુર કેમ્પસના ડાયરેકટર શ્રી કે.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસંગોચિત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભારતની સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો. […]

Read Me

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – અસારવા કેમ્પસ

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – અસારવા કેમ્પસ

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત અસારવા વિદ્યાલય અને શાંતિકુમાર  કોઠારી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અસારવાના અગ્રણિ નાગરીક અને શાળાના પૂર્વ વિદ્યાર્થી શ્રી ગુમાનશિંહ રાજપૂત ના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૭૫ વર્ષના અમૃતપર્વની ઉજવણી ના ભાગરૂપે ભારતના તમામ ક્ષેત્રમાં પ્રગતિનો દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યામંડળના મંત્રીશ્રી, જ્યોતીન્દ્રભાઇ દવે, […]

Read Me