૨૪ જુન ૨૦૨૩ ના રોજ સરસ્વતી વિદ્યામંડળ, ઝેડ-કેડ ફાઉન્ડેશન તથા રેડિયો મિર્ચી – ગ્રીન યોદ્ધાના સહયોગથી સરસપુર કેમ્પસ ખાતે વૃક્ષારોપણ અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, સરસ્વતી વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઇ દવે, ટ્રસ્ટીશ્રી ઉપેન્દ્રભાઇ પટેલ, શ્રી ગણેશભાઇ ચૌહાણ, સરસપુર કેમ્પસ ડાયરેક્ટર કે.ડી. પટેલ, ઝેડ-કેડ ફાઉન્ડેશનના ચેરપર્સન મનીષ પટેલ, કૃપલ પટેલ, રેડિયો મિર્ચીના આર. જે. કૃતાર્થ, સરસપુર વોર્ડ પ્રમુખ ધીરુભાઇ બારોટ, […]