પ્રાર્થના સભા શ્રી. જશીબેન રઘુભાઇ નાયક

પ્રાર્થના સભા શ્રી. જશીબેન રઘુભાઇ નાયક

સરસ્વતી વિદ્યામંડળના આદ્યસ્થાપક અને મૂર્ધન્ય કેળવણીકાર તથા પૂર્વ વિસ્તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવનાર મુ. શ્રી જશીબેન રઘુભાઈ નાયકનું તારીખ ૭/૯/૨૦૨૩ ના રોજ અવસાન થયું છે. સરસ્વતી પરિવાર દ્વારા તારીખ ૧૬/૯/૨૦૨૩ ના રોજ તેમને શ્રદ્ધાંજલી આપવા માટે જશીબેન નાયક શિક્ષણ સંકુલ, શાંતીકુમાર કોઠારી વિદ્યાલય(બાલભારતી) માં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રાર્થના સભામાં સંચાલન/ ટ્રસ્ટી મંડળના સભ્યો, સરસપુર – રખિયાલ વિસ્તારના ધારાસભ્યો, આગેવાનો, પૂર્વ આચાર્યો, શિક્ષકો, […]

Read Me