વિદ્યાર્થીસંઘની સોગંદ વિધી- શેઠ એ. એચ સરસ્વતિ વિદ્યાલય
ગઇ તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૮ના રોજ મુખ્ય મહેમાન શ્રી જ્યોતિન્દ્રભાઇ દવેની ઉપસ્થિતિમાં શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયના વર્ષ ૨૦૧૮-૧૯ માટે વરાયેલા મહામંત્રી ભાઇ શ્રી મહિપાલ વાઘેલા, સહમંત્રી ભાઇશ્રી યશ પરમાર, કારોબારી મંડળના સભ્ય તથા સમગ્ર વિદ્યાર્થી સંઘને આચાર્યશ્રીએ શપથ લેવડાવ્યા.