આચાર્યશ્રી નિમણૂંક
તા: ૮/૬/૨૦૧૯ ના રોજ સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શેઠ અ.હ.સરસ્વતિ વિદ્યાલયમાં સરકારશ્રીના નિયમાનુસાર સરસ્વતી વિદ્યામંડળ દ્વારા નવા આચાર્ય તરીકે શ્રી વિકાસભાઇ કે. પટેલ ની નીમણૂંક થઇ છે. આપણી સંસ્થાના સૌ વડીલો તથા શાળાના કર્મચારી મિત્રો હાજર રહી નવ નીયુક્ત આચર્યશ્રીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સુપરવાઝર તરીકે શ્રી હરીભાઇ પટેલ ની નીમણૂંક કરવામા આવી.