શ્રી રસિકભાઈ રાવળ રચિત “મારાં સરસ્વતીનાં સંસ્મરણો” આપણી વેબસાઇટ પર

શ્રી રસિકભાઈ રાવળ રચિત “મારાં સરસ્વતીનાં સંસ્મરણો” આપણી વેબસાઇટ પર

સરસ્વતી વિધામંડળ નો પંચોતેર વર્ષ થી પણ જુનો ગૌરવ પ્રદ ઇતિહાસ છે. આ વર્ષો દરમ્યાન અનેક આચાર્યો, શિક્ષકો, કાર્યકરો, વિદ્યાર્થી સંસ્થા માં આવ્યાં, વિકસ્યાં, અને વિસ્તર્યા આમાંના એક શિક્ષક શ્રી રસિકભાઈ રાવલે(૧૯૭૦થી ૧૯૮૦) તેમના સરસ્વતી ના સંસ્મરણો પુસ્તક દ્વારા રજૂ કર્યા છે. તે સમય ના સહ-કાર્યકરો અને સરસ્વતીના આગેવાનો અને સરસ્વતી ના સમગ્ર ભાવાવરણ ને લાગણીસભર ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે. અમે આ સંસ્મરણોને વેબસાઇટ […]

Read Me

શ્રેણી 9, 10, 11, તથા 12 – વર્ષ 2020-21 માટે સુધારેલ અભ્યાસક્રમ

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલ નિર્દેશ અનુસાર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતું શ્રેણી 9, 10, 11,  તથા 12ના કેટલાક વિષયના અભ્યાસક્રમમાં ફેરફાર કરાયો છે. આ ફેરફારની વિગત જાણવા માટે નીચેના કોષ્ટકમાં જે-તે વિષય પર ક્લિક કરો. નોંધ : આ ફેરફાર માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો મર્યાદિત છે. કોષ્ટકમાં દર્શાવ્યા સિવાયના વિષય માટે અભ્યાસક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. […]

Read Me

દિપાવલી શુભેચ્છા

દિપાવલી શુભેચ્છા

સરસ્વતી પરિવારના સ્વજનો, નમસ્તે. વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ આખા વિશ્વ માટે કપરું રહ્યું. મહામારી અત્યાર સુધી માત્ર ભારતમાં જ સવા લાખથી વધુ માનવીનો ભોગ લઇ ચૂકી છે. રોજગાર-ધંધા બંધ થવાને કારણે આપણે બધા આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છીએ. બાળકો શાળાએ જઈ નથી શકતાં અને તેને કારણે તેમનો અભ્યાસ અને વિકાસ બન્ને રૂંધાઈ રહ્યા છે. દરેક મુશ્કેલી આપણને કાંઇક શીખવી જાય છે, કશુંક નવું કરવા પ્રેરે […]

Read Me

વિડિયો દ્વારા શિક્ષણ- જરૂરી સૂચના

વિડિયો દ્વારા શિક્ષણ- જરૂરી સૂચના

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓ દ્વારા ટૂંક સમયમાં અલગ-અલગ ધોરણના વિષય મુજબ વિડિયો YouTube પર મૂકવામાં આવશે. જ્યાં સુધી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી આ વિડિયો જોઇ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ વ્યવસ્થા ધોરણ ૩ થી ધોરણ ૧૨ માટે સીમિત છે. ૧) દરેક વિડિયો માટે તમે શાળામાં આપેલા મોબાઇલ નંબર પર એક text message (SMS) આવશે. આ મેસેજમાં […]

Read Me

વાલીઓ તથા શિક્ષકોને સંસ્થા તરફથી રાહત

વાલીઓ તથા શિક્ષકોને સંસ્થા તરફથી રાહત

સંસ્થાના મંત્રી શ્રી જયોતીન્દ્રભાઈ દવે જણાવે છે કે સરસ્વતી વિદ્યામંડળે પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફ કરી છે. ઉપરાંત ચાલુ વર્ષે ફીમાં  કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોરોના કહેરમાં આગામી વર્ષે  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત શિક્ષણ સંસ્થાએ હાલમાં ઉભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરસ્વતી વિધામંડળ, સરસપુર સંચાલિત પ્રાથમિક શાળાઓ (૧) સરસ્વતી કુમાર શાળા નં ૧ (૨) સરસ્વતી કુમાર શાળા નં  ૨ તેમજ […]

Read Me

સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી. પ્રાર્થના શ્રી તરૂબેન તથા સંગીતવૃંદ દ્રારા રજૂ કરવામાં આવી. જેના શબ્દો હતા …’માં સરસ્વતી શારદે’. પ્રાર્થના બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. ૧૫ મી ઑગસ્ટ:- ૭૨ મો સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઑગસ્ટ વિશે શ્રી જીગીશાબેને બાળકોને માહિતગાર કર્યા. ત્યારબાદ શાળાના બાળકો દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી. તથા ‘વંદેમાતરમ’, ‘ઝંડાગીત’ અને રાષ્ટ્રગીત ગાઇ ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી તરુબેન, […]

Read Me

ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ

ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ

સરસ્વતી કુમાર શાળા નં- ૨, ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ તા.૧૫/૭/૧૯ ને મંગળવારે અમારા કાર્યક્ર્મનું આયોજન કર્યુ હતું. જેમા, સરસ્વતીપૂજન જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન વિદ્યાર્થીસંઘ અને સોગંધવિધિ ગુરૂપૂર્ણિમા આ કાર્યક્રમમાં મહેમાનમાં જૂના શિક્ષક શ્રી કુંદનબેન અને શ્રી ઇલાબેન આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી પૂજનનું મહત્વ જેની માહિતી શ્રી સરોજબેને આપી હતી. ત્યારબાદ જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન જેની માહિતી શ્રી જયશ્રીબેને આપી હતી. જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માનમાં દરેક વર્ગમાં […]

Read Me

આચાર્યશ્રી નિમણૂંક

આચાર્યશ્રી નિમણૂંક

તા: ૮/૬/૨૦૧૯ ના રોજ સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શેઠ અ.હ.સરસ્વતિ વિદ્યાલયમાં સરકારશ્રીના નિયમાનુસાર સરસ્વતી વિદ્યામંડળ દ્વારા નવા આચાર્ય તરીકે શ્રી વિકાસભાઇ કે. પટેલ ની નીમણૂંક થઇ છે. આપણી સંસ્થાના સૌ વડીલો તથા શાળાના કર્મચારી મિત્રો હાજર રહી નવ નીયુક્ત આચર્યશ્રીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સુપરવાઝર તરીકે શ્રી હરીભાઇ પટેલ ની નીમણૂંક કરવામા આવી.

Read Me

રમતોત્સવ સરસ્વતી કુમાર શાળા નં – ૧

રમતોત્સવ સરસ્વતી કુમાર શાળા નં – ૧

  અમારી શાળા સરસ્વતી કુમાર શાળા નં-૧ માં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ તા.૬ , ૭ , ૮ ફ્રેબુઆરી ૨૦૧૯ એ યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિગત રમતમાં શ્રેણી ૬ , ૭ , ૮ નાં ૪૩૨ વિદ્યાર્થીઓએ અને સાંધિક રમતમાં કુલ ૪૬૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા. ૦૬/૦૨/૨૦૧૯ ને બુધવારે રમતોત્સવ શરૂ થયો, તે દિવસે મહેમાનશ્રી માઇકલભાઇ પોલ , જ્યોતિન્દ્રભાઇ દવે , સજુભા […]

Read Me

ધોરણ-૧૦ શુભેચ્છા કાર્યક્રમ

ધોરણ-૧૦ શુભેચ્છા કાર્યક્રમ

તારીખ ૪/૦૨/૨૦૧૯ ના રોજ શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં , જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઇ પટેલ ( ઉ.મા.શિક્ષક) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે હતા. સૌ વિદ્યાર્થી મિત્રો સારુ પરિણામ મેળવે, તે માટે સૌના તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી. શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.   

Read Me