દિપાવલી શુભેચ્છા

દિપાવલી શુભેચ્છા

સરસ્વતી પરિવારના સ્વજનો, નમસ્તે. વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ આખા વિશ્વ માટે કપરું રહ્યું. મહામારી અત્યાર સુધી માત્ર ભારતમાં જ સવા લાખથી વધુ માનવીનો ભોગ લઇ ચૂકી છે. રોજગાર-ધંધા બંધ થવાને કારણે આપણે બધા આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છીએ. બાળકો શાળાએ જઈ નથી શકતાં અને તેને કારણે તેમનો અભ્યાસ અને વિકાસ બન્ને રૂંધાઈ રહ્યા છે. દરેક મુશ્કેલી આપણને કાંઇક શીખવી જાય છે, કશુંક નવું કરવા પ્રેરે […]

Read Me

વિડિયો દ્વારા શિક્ષણ- જરૂરી સૂચના

વિડિયો દ્વારા શિક્ષણ- જરૂરી સૂચના

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓ દ્વારા ટૂંક સમયમાં અલગ-અલગ ધોરણના વિષય મુજબ વિડિયો YouTube પર મૂકવામાં આવશે. જ્યાં સુધી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી આ વિડિયો જોઇ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ વ્યવસ્થા ધોરણ ૩ થી ધોરણ ૧૨ માટે સીમિત છે. ૧) દરેક વિડિયો માટે તમે શાળામાં આપેલા મોબાઇલ નંબર પર એક text message (SMS) આવશે. આ મેસેજમાં […]

Read Me

વાલીઓ તથા શિક્ષકોને સંસ્થા તરફથી રાહત

વાલીઓ તથા શિક્ષકોને સંસ્થા તરફથી રાહત

સંસ્થાના મંત્રી શ્રી જયોતીન્દ્રભાઈ દવે જણાવે છે કે સરસ્વતી વિદ્યામંડળે પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફ કરી છે. ઉપરાંત ચાલુ વર્ષે ફીમાં  કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોરોના કહેરમાં આગામી વર્ષે  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત શિક્ષણ સંસ્થાએ હાલમાં ઉભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરસ્વતી વિધામંડળ, સરસપુર સંચાલિત પ્રાથમિક શાળાઓ (૧) સરસ્વતી કુમાર શાળા નં ૧ (૨) સરસ્વતી કુમાર શાળા નં  ૨ તેમજ […]

Read Me

સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

સરસ્વતી કુમારશાળા નં:- ૨ તથા બાળવિહાર દ્રારા રાષ્ટ્રીય તથા સામાજિક કાર્યક્રમ ની ઉજવણી

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી. પ્રાર્થના શ્રી તરૂબેન તથા સંગીતવૃંદ દ્રારા રજૂ કરવામાં આવી. જેના શબ્દો હતા …’માં સરસ્વતી શારદે’. પ્રાર્થના બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. ૧૫ મી ઑગસ્ટ:- ૭૨ મો સ્વાતંત્ર્ય દિન ૧૫ મી ઑગસ્ટ વિશે શ્રી જીગીશાબેને બાળકોને માહિતગાર કર્યા. ત્યારબાદ શાળાના બાળકો દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી. તથા ‘વંદેમાતરમ’, ‘ઝંડાગીત’ અને રાષ્ટ્રગીત ગાઇ ધ્વજવંદન કરવામાં આવ્યું. શ્રી તરુબેન, […]

Read Me

શ્રીમતી જશીબેન નાયક શિક્ષણ સંકુલ નામકરણ અને સન્માન સમારોહ

શ્રીમતી જશીબેન નાયક શિક્ષણ સંકુલ નામકરણ અને સન્માન સમારોહ

  સરસ્વતી વિદ્યામંડળના વડીલ, અસારવા વિદ્યાલયના પ્રથમ આચાર્ય અને વિદ્યામંડળના પ્રમુખ મુ.શ્રી. જશીબેન નાયકની જન્મ શતાબ્દી નિમિત્તે અને સરસ્વતી વિદ્યામંડળ ૭૫માં વર્ષમાં પ્રવેશે ત્યારે અમૃતપર્વની પૂર્વ સંધ્યાએ તા. ૧૧-૧૨-૦૧૮ના રોજ અસારવા શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)ના પટાંગણમાં ગૌરવશાળી કાર્યક્રમ યોજાઇ ગયો. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજયના ના પૂર્વ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીયશ્રી આનંદીબેન પટેલ હતા. અતિથિ વિશેષ તરીકે આઇ.ટી.આઇ. ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી સુધીર […]

Read Me

કલગીમાં વધુ એક પીંછું!

કલગીમાં વધુ એક પીંછું!

આપણા સંગીત વૃંદની એક વધુ ઉપલબ્ધી! ગઇ તારીખ ૮ ઓગસ્ટ તથા ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૭, રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદમાં યોજાઇ ગયો. ગુજરાત સરકારના રમતગત, યુવા સેવા  તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જે. એન. બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ એ સોલો ગીત, સમૂહ ગાન તથા સુગમ સંગીત પ્રતિયોગિતામાં ભાગ લીધો.     શાળાની કુમારી અર્પિતા પરમારે સોલો ગીત કક્ષામાં પ્રથમ […]

Read Me

બાલવિહારમાં રક્ષાબંધન

બાલવિહારમાં રક્ષાબંધન

બાલવિહારમાં રક્ષાબંધનની ઉજવણીની ઝલક  

Read Me

બાલવિહારમાં સ્વતંત્રતા દિન તથા જન્માષ્ટમીની ઉજવણી

બાલવિહારમાં સ્વતંત્રતા દિન તથા જન્માષ્ટમીની ઉજવણી

તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ  બાલવિહારના ભૂલકાઓ એ  ભારતના સ્વતંત્રતા દિન તથા જન્માષ્ટમીની ઉજવણી  ઉત્સાહપૂર્વક  કરી  

Read Me

સ્વતંત્રતા દિનની ઉજવણી (સરસવતી કુમારશાળા-૨)

સ્વતંત્રતા દિનની ઉજવણી (સરસવતી કુમારશાળા-૨)

સરસ્સ્વતી કુમારશાળા-૨ના વિદ્યાર્થીઓ એ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સ્વતંત્રતા દિન આ રીતે ઉજવ્યો  

Read Me

ઘરશાળા હવે ઑન-લાઇન

ઘરશાળા હવે ઑન-લાઇન

અમારા મુખપત્ર ‘ઘરશાળા’ નો છેલ્લો અંક હવે અમારી આ વેબ-સાઇટ પર ઉપલબ્ધ છે.

Read Me