પ્રકાશન
ઘરશાળા શૈક્ષણિક માસિક
‘ઘરશાળા’, સરસ્વતી વિદ્યામંડળનું દર માસે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું શૈક્ષણિક મુખપત્ર છે. અમારા આ મુખપત્રમાં શિક્ષણ-કેળવણી, બાળ ઉછેર, કૌટુંબિક જીવન, શિક્ષક-શિષ્યના સંબંધની મુક્ત ચર્ચા થાય છે.
લવાજમ દર :
એક વર્ષ : ભારત- ₹ ૨૦૦ ;પરદેશ – ₹ ૨,૦૦૦
ત્રણ વર્ષ :ભારત- ₹ ૫૦૦ ;પરદેશ – ₹ ૫,૦૦૦
પાંચ વર્ષ :ભારત- ₹ ૮૫૦ ;પરદેશ – ₹ ૮,૫૦૦
સંપર્ક :
‘ઘરશાળા’ શૈક્ષણિક માસિક કાર્યાલય
સરસ્વતી વિદ્યામંડળ
ડૉ. રઘુભાઈ નાયક શિક્ષણ સંકુલ
સરસપુર, અમદાવાદ-૩૮૦૦૧૮.
ગુજરાત. ભારત
ફોન – 079-22925570, 22920537
ઈ-મેઈલ : [email protected]
હાલ નો અંક
પાછલા અંક
૨૦૨૫
![]() | |
જાન્યુઆરી ૨૦૨૫ |