પ્રકાશન

ઘરશાળા શૈક્ષણિક માસિક

 

‘ઘરશાળા’, સરસ્વતી વિદ્યામંડળનું દર માસે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું શૈક્ષણિક મુખપત્ર છે. અમારા આ મુખપત્રમાં શિક્ષણ-કેળવણી, બાળ ઉછેર, કૌટુંબિક જીવન, શિક્ષક-શિષ્યના સંબંધની મુક્ત ચર્ચા થાય છે.

 

લવાજમ દર :

એક વર્ષ   : ભારત- ₹ ૨૦૦ ;પરદેશ – ₹ ૨,૦૦૦

ત્રણ વર્ષ   :ભારત- ₹ ૫૦૦ ;પરદેશ – ₹ ૫,૦૦૦

પાંચ વર્ષ   :ભારત- ₹ ૮૫૦ ;પરદેશ – ₹ ૮,૫૦૦

 

સંપર્ક :

‘ઘરશાળા’ શૈક્ષણિક માસિક કાર્યાલય

સરસ્વતી વિદ્યામંડળ

ડૉ. રઘુભાઈ નાયક શિક્ષણ સંકુલ

સરસપુર, અમદાવાદ-૩૮૦૦૧૮.

ગુજરાત. ભારત

ફોન – 079-22925570, 22920537

ઈ-મેઈલ : [email protected]

હાલ નો અંક

ફેબ્રુઆરી ૨૦૨૫

 

ઘરશાળા વાંચવા એડોબે એક્રોબેટ રીડર અહીં થી મેળવો

 

 

પાછલા અંક

૨૦૨૫

જાન્યુઆરી ૨૦૨૫
બધા વાંચો